આયુષ્યમાંન કાર્ડ કેવી રીતે કઢાવવું અને ડાઉનલોડ કરવું પોસ્ટ જુઓ,How to Apply and download Ayushman card follow this post.
ભૂપેન્દ્ર પટેલ સતત બીજીવાર મુખ્યમંત્રી બન્યા છે. નવી સરકાર બની ગઈ છે અને ચૂંટણી પહેલાં કરેલા વાયદાઓ પૂરા કરવાની શરૂઆત કરી દીધી છે. પહેલાં યુસીસીની સમિતિનો નિર્ણય લીધો હતો. હવે કેબિનેટની બેઠકમાં રાજ્યમાં લોકોને આરોગ્ય સેવા માટે Ayushman Bharat Card ના કુલ ખર્ચની રકમ વધારીને 10 લાખ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. હાલમાં દરેક પરિવારના સભ્યને 5 લાખ સુધીનો સારવાર સહિતનો ખર્ચ કરી શકે છે
PMJAY, Ayushman Bharat yojana બેનર હેઠળ, ભારતીય સમાજના આર્થિક રીતે નબળા વર્ગોને નાણાકીય સુરક્ષા આપવાનો હેતુ એક આરોગ્યસંભાળ કાર્યક્રમ છે. તે 10 કરોડથી વધુ નબળા પરિવારો (લગભગ 50 કરોડ લાભાર્થીઓ)ને ગુણવત્તાયુક્ત તૃતીય આરોગ્યસંભાળ સેવાઓની નાણાકીય પહોંચ પ્રદાન કરવા માંગે છે.
PMJAY Ayushman Bharat yojana ના મુખ્ય લાભો
1. નાણાકીય સુરક્ષા
હેલ્થકેર એ ખર્ચાળ બાબત છે. નબળા પરિવારો માટે, તબીબી સારવારનો ખર્ચ ઉઠાવવાથી આર્થિક વિનાશ થઈ શકે છે. PMJAY ગૌણ સંભાળ અને તૃતીય હોસ્પિટલમાં દાખલ થવા માટે દર વર્ષે કુટુંબ દીઠ રૂ. 5 લાખનું નાણાકીય કવચ પૂરું પાડવાનું લક્ષ્ય રાખે છે. આ નાણાકીય લાભ હોસ્પિટલાઈઝેશન પહેલાના અને પછીના ખર્ચને આવરી લે છે, જે સમગ્ર ભારતમાં લોકો માટે હેલ્થકેરને ઓછું બોજારૂપ બાબત બનાવે છે.
2. કેશલેસ હોસ્પિટલમાં દાખલ
PMJAY યોજના હેઠળ, સૂચિબદ્ધ દર્દીઓ તેમના ખિસ્સામાંથી કોઈપણ રકમ ચૂકવ્યા વિના કોઈપણ જાહેર અથવા ખાનગી હોસ્પિટલમાં સારવાર મેળવે છે. હોસ્પિટલોને પૂર્વ-નિશ્ચિત માપદંડોના આધારે વળતર આપવામાં આવે છે. આનાથી ગરીબ લોકોને એવી સારવાર મળે છે જે તેઓને અગાઉ પૈસાના અભાવે છોડી દેવાની ફરજ પડી હોય.
3. પૂર્વ-અસ્તિત્વમાં રહેલી પરિસ્થિતિઓ માટે કવરેજ
પૂર્વ-અસ્તિત્વમાં રહેલી પરિસ્થિતિઓ તે તબીબી પરિસ્થિતિઓનો સંદર્ભ આપે છે જે વ્યક્તિ તબીબી સારવાર લેતા પહેલા હોય છે. આ શરતો સામાન્ય રીતે વીમા કવચમાંથી બાકાત રાખવામાં આવે છે. બીજી તરફ, PMJAY, પૂર્વ-અસ્તિત્વમાં રહેલી પરિસ્થિતિઓને આવરી લે છે, જે જરૂરિયાતમંદોને તેમની અગાઉની બિમારીઓને ધ્યાનમાં લીધા વિના આરોગ્યસંભાળ ઉપલબ્ધ કરાવે છે
PMJAY Ayushman Bharat yojana માં સહાય વધારાશે
પટેલે વધુમાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી જન આરોગ્ય 10 લાખ સહાય કરવા માટે અધિકારીઓએ કામ હાથ ધર્યું છે. દેવભૂમિ દ્વારકા કોરિડોર બનવવામાં ભગવાન શ્રીકૃષ્ણની વિશાલ પ્રતિમા, વિલુપ્ત દ્વારકા નગરીની વ્યૂગેલેરી, બનાવવામાં આવશે. આવતી જન્માષ્ટમી સુધીમાં ફેઝ 1નું કામ પૂર્ણ કરાશે. ફેમિલી કાર્ડ યોજના અમલ કરવામાં આવે છે. કોઈ પણ પ્રકારના ડોક્યુમેન્ટ વારંવાર અપલોડ ન કરવા પડે તે માટે ફેમિલી કાર્ડ બનાવાશે.
આયુષ્યમાંન કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરશો ,How to download Ayushman card
- સ્ટેપ1:સૌપ્રથમ તમારે આયુષ્માન ભારત કાર્ડ ડાઉનલોડ કરવા માટે આ https://bis.pmjay.gov.in/BIS/mobileverify વેબસાઇટ પર જવાનું રહેશે.
- સ્ટેપ 2 : ઉપર ત્રણ લાઈન પર ક્લિક કરો અને ત્યાં તમને Download Ayushman card નું ઓપ્શન જોવા મળશે તેના પર ક્લિક કરવાનું રહેશે.
- સ્ટેપ 3 : ત્યાર બાદ આધાર સિલેક્ટ કરી ને scheme મા PMJAY સિલેક્ટ કરવાનું રહશે અને તમારું રાજ્ય અને તમારો આધાર આધાર નંબર દાખલ કરવાનો રહેશે.
- સ્ટેપ 4 : ત્યારબાદ તમારા આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લીંક હશે તે નંબર પર એક OTP આવશે તે ત્યાં દાખલ કરવાનો રહેશે. અને Verify બટન પર ક્લિક કરવાનું રહેશે.
- સ્ટેપ 5 : ત્યાર બાદ નવું પેજ ખુલશે અને ત્યાં તમારું નામ અને આયુષ્માન કાર્ડ ક્યારે બનાવેલું છે એ જોવા મળશે અને DOWNLOAD CARD પર ક્લિક કરીને તમે આયુષ્માન ભારત કાર્ડ ડાઉનલોડ કરી શકો છો.

0 ટિપ્પણીઓ
Thanks